મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ કાલે નર્મદાની મુલાકાતે

0
900

મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ કાલે નર્મદાની મુલાકાતે :સવારે 10.30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે : મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે તેમના ધર્મપત્નિ વિનોધા પણ આવશે :કેવડીયા કોલોની ખાતે હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચશે :બપોર બાદ ૧-૪૦ કલાકે કેવડીયા હેલીપેડ ખાતેથી હેલીકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here