પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘કોંગ્રેસની ટેવ – લટકાના, અટકાના ઔર ભટકાના’

0
123
જેમાં તેમણે બનાસકાંઠાની ખેતી, ગાયો, પાક અંગે અનેક ચર્ચા કરવા ઉપરાંત કોંગ્રેસ પર પણ અનેક પ્રહાક કર્યા છે.
વડાપ્રધાન મોદી હાલ ગુજરાતમાં બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ કાંકરેજમાં જનસભા સંબોધી હતી.

બનાસકાંઠા: વડાપ્રધાન મોદી હાલ ગુજરાતમાં બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ કાંકરેજમાં જનસભા સંબોધી હતી. જેમાં તેમણે બનાસકાંઠાની ખેતી, ગાયો, પાક અંગે અનેક ચર્ચા કરવા ઉપરાંત કોંગ્રેસ પર પણ અનેક પ્રહાક કર્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, બનાસકાંઠાને તરસ્યું રાખવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે.નોંધનીય છે કે, પીએમ મોદી પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુરના ભાજપ ઉમેદવારના પ્રચાર અર્થે પીએમ સભા ગજવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સભા ગજવશે. સભાને લઈને ભાજપના ઉમેદવારો સહિત સામાન્ય નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here