Home National પાકિસ્તાને મોડી રાતે 198 ભારતીય માછીમારોને કર્યા મુક્ત, ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી...
શુક્રવારે મોડી રાત્રે અટારી-વાઘા બોર્ડર પર 198 ભારતીય માછીમારોને મુક્ત કરાયા
આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરનારા માછીમારો પર સંબંધિત દેશોના પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લાગે છે