તે સર્વવિદિત છે કે મોદી અટક પર કરેલી ટિપ્પણીના માનહાની કેસમાં દોષિત ઠરાવાયા પછી સુરત કોર્ટ દ્વારા રાહુલને બે વર્ષની કેદની સજા કરી હતી. તે પછી તેમનું સાંસદપદ રદ કરાયું હતું.
૨૦૧૯ માં કર્ણાટકના કોલારમાં યોજાયેલ એક રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે ટિપ્પણી કરી હતી. તેથી સુરત પશ્ચિમના ભાજપના વિધાયક પૂર્ણેશ મોદીએ અપરાધિક માનહાનીનો તેમના ઉપર કેસ કર્યો હતો. જેમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જેમાં રાહુલને બે વર્ષની સજા કરતા તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું.