હેરાફેરી 3માં સંજયદત્ત નેત્રહીન ડોનની ભૂમિકા ભજવશે

0
58
હેરાફેરી થ્રીમાં સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકા ભજવશે. સંજય દત્તે ખુદ આ વિગતાો પ્રગટ કરી છે. 
સંજયદત્તે એક વાતચીત દરમિયાન જણાવ્યુ ંહતું કે,  તે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ હેરાફેરી ૩નો હિસ્સો છે. પોતે ે આ ફિલ્મમાં નેત્રહીન ડોનનો રોલ ભજવી રહ્યો છે. સંજયે એમ પણ જણાવ્યું હતું કે તેનું પાત્ર વેલકમનાં ફિરોઝખાનના પાત્ર  સાથે મળતું આવતું હશે. મતલબ કે આ ડોન નફરત થાય કે ડર લાગે એવો નહીં પરંતુ સૌને ગમે એવો ડોન હશે. 

સંજયના જણાવ્યા અનુસાર નિર્માતા ફિરોઝ નડિયાદવાળા સાથેના જૂના સંબંધોને લીધે પોતે આ રોલ સ્વીકાર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here