ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે તો બીજી તરફ ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.